ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? સોમભાઈ મોદી મનહર મોદી નરેન્દ્ર મોદી ચિનુ મોદી સોમભાઈ મોદી મનહર મોદી નરેન્દ્ર મોદી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' કોની કૃતિ છે ? ચુનીલાલ મડિયા નારાયણ દેસાઈ નરહરિ પરીખ ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા નારાયણ દેસાઈ નરહરિ પરીખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? મીરાંબાઈ ગંગાસતી દિવાળીબાઈ ગવરીબાઈ મીરાંબાઈ ગંગાસતી દિવાળીબાઈ ગવરીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘનશ્યામ' કયા લેખકનું ઉપનામ છે ? કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ઝીણાભાઈ દેસાઈ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભૂધરકાકા' નું પાત્ર કઈ કૃતિમાં આવે છે ? બાદમાશ બાબુ વીજળી મુકુન્દરાય હવેલી બાદમાશ બાબુ વીજળી મુકુન્દરાય હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP