ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઉમાશંકર જોશી બોટાદકર સુંદરમ્ રા.વિ.પાઠક ઉમાશંકર જોશી બોટાદકર સુંદરમ્ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન ધ સોસાયટી એન્ડ મોરલ્સ" કૃત્તિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી એલેક્ઝેન્ડર ફાર્બસ નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી એલેક્ઝેન્ડર ફાર્બસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' - આ પ્રસિદ્ધ નાટયગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? અનાસક્તિયોગ ખરી કેળવણી મંગળપ્રભાત વર્મ મંથન અનાસક્તિયોગ ખરી કેળવણી મંગળપ્રભાત વર્મ મંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ વિનેશ અંતાણી શ્રીમદ રાજચંદ્ર ગૌરીશંકર જોષી ઈચ્છારામ દેસાઈ વિનેશ અંતાણી શ્રીમદ રાજચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોરઠના મીરાબાઈ' તરીકે કોણ જાણીતા છે ? દાસી જીવણ રમાબાઈ ગંગાસતી પાનબાઈ દાસી જીવણ રમાબાઈ ગંગાસતી પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP