Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 18,000
રૂ. 12,000
રૂ. 21,000
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

અમૃતલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
ઈન્દુલાલ યાજ્ઞિક
છેલભાઈ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

ભગવદ્ ગીતા
શબ્દકોષ
ધર્મગ્રંથ
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લગભગ નાશપ્રાય: થવા આવેલ ગ્રામ્ય સીમામાં જોવા મળતું હુમલાખોર ચપળ જંગલી જાનવર કયું છે ?

સિંહ
નાર
શિયાળ
ચિત્તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આયુર્વેદ ઉપચાર પદ્ધતિમાં શસ્ત્રક્રિયા(વાઢ-કાપ) ક્ષેત્રે કોનું ઉત્તમ પ્રદાન છે ?

મહર્ષિ ચરક
વરાહ મિહિર
નાગાર્જુન
મહર્ષિ સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP