ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? ધ્વનિ યુગવંદના યાત્રા ઉષા-સંધ્યા ધ્વનિ યુગવંદના યાત્રા ઉષા-સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ગુજરાતી કવિએ નીચે દર્શાવેલ પૈકી કઈ કૃતિનું સર્જન નથી કર્યુ ? સોરઠ તારાં વહેતાં પાણી જય સોમનાથ રઢીયાળી રાત તુલસી ક્યારો સોરઠ તારાં વહેતાં પાણી જય સોમનાથ રઢીયાળી રાત તુલસી ક્યારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? પેટલીકર રા.વિ.પાઠક ધૂમકેતુ પન્નાલાલ પટેલ પેટલીકર રા.વિ.પાઠક ધૂમકેતુ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? સરસ્વતી ચંદ્ર પ્રણયદીપ આંગળિયાત દરિયા સરસ્વતી ચંદ્ર પ્રણયદીપ આંગળિયાત દરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ નર્મદયુગની નથી ? જનાવરની જાન ભૂતનિબંધ નૃસિંહાવતાર મંડળી મળવાથી થતા લાભ જનાવરની જાન ભૂતનિબંધ નૃસિંહાવતાર મંડળી મળવાથી થતા લાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૈવલ્યગીતા' કૃતિના રચયિતાનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટિયા અખો પ્રેમાનંદ રમણભાઈ નીલકંઠ નરસિંહરાવ દિવેટિયા અખો પ્રેમાનંદ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP