ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ?

નિરંજન ભગત
મકરંદ દવે
બળવંતરાય ઠાકોર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે.

ડૉ. હરિવલ્લભ ભાયાણી
રમણલાલ સોની
અમૃતલાલ યાજ્ઞિક
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

મહાદેવભાઈ દેસાઈ
રમણલાલ દેસાઈ
ગૌરીશંકર જોશી
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP