ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? શિવાનંદ અધ્વર્યુ હરીન્દ્ર દવે કરસનદાસ માણેક ત્રિભુવન ત્રિવેદી શિવાનંદ અધ્વર્યુ હરીન્દ્ર દવે કરસનદાસ માણેક ત્રિભુવન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે ? પંડિત ઓમકારનાથ ઉસ્તાદ ફૈયાઝખાં અસાઈત આદિત્યરાય વ્યાસ પંડિત ઓમકારનાથ ઉસ્તાદ ફૈયાઝખાં અસાઈત આદિત્યરાય વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ? મારુ પ્રાકૃત દિંગલ ગુર્જરા અપભ્રંશ સંસ્કૃત મારુ પ્રાકૃત દિંગલ ગુર્જરા અપભ્રંશ સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? સરસ્વતી ચંદ્ર આંગળિયાત પ્રણયદીપ દરિયા સરસ્વતી ચંદ્ર આંગળિયાત પ્રણયદીપ દરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? શિવ પંડ્યા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ બંસીલાલ વર્મા શિવ પંડ્યા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ બંસીલાલ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? દલપતરામ ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP