ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? નર્મદ પૂજ્ય શ્રી મોટા પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી નર્મદ પૂજ્ય શ્રી મોટા પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? નિરંજન ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ મનોહર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? કૈલાસ બાજપેયી રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી રઘુવીર ચૌધરી સુધા મૂર્તિ મુરલી ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ? હીરબાઈ ગૌરીબાઈ ચંપાબાઈ ચંદા હીરબાઈ ગૌરીબાઈ ચંપાબાઈ ચંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? રસ્કિન બોન્ડ લિયો ટોલ્સટોય જ્હોન રસ્કિન લૂઈસ ફીશર રસ્કિન બોન્ડ લિયો ટોલ્સટોય જ્હોન રસ્કિન લૂઈસ ફીશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP