ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1853 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1853 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1813 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? જલાલુદ્દીન કુત્બુદ્દીન ફિરોઝશાહ શેરશાહ જલાલુદ્દીન કુત્બુદ્દીન ફિરોઝશાહ શેરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો ? સોનું તાંબુ ચાંદી લોખંડ સોનું તાંબુ ચાંદી લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ? ઈબ્ન-બતુતા ઈસામી અમીર ખુશરો બરાની ઈબ્ન-બતુતા ઈસામી અમીર ખુશરો બરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ચરક અને સુશ્રુત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP