ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ? ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ચાર્ટર એક્ટ, 1813 રેગ્યુલેટિંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 પિટ્સ ઈન્ડિયા એકટ, 1784 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ? લોર્ડ રિપન લોર્ડ ડેલહાઉસી લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ રિપન લોર્ડ ડેલહાઉસી લોર્ડ લિટન લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? ડેલહાઉસી બેન્ટિક જનરલ ડાયર કેનીંગ ડેલહાઉસી બેન્ટિક જનરલ ડાયર કેનીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હુમાયુનામાના લેખક કોણ છે ? મિર્ઝા કામરાન બહેરામ ખાન હુમાયુ ગુલબદન બેગમ મિર્ઝા કામરાન બહેરામ ખાન હુમાયુ ગુલબદન બેગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદમાં મગનભાઈ ચતુરભાઈ પટેલે હોમરૂલ લીગની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1928 વર્ષ 1916 વર્ષ 1912 વર્ષ 1922 વર્ષ 1928 વર્ષ 1916 વર્ષ 1912 વર્ષ 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP