ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી કિશોરસિંહ સોલંકી નીતિન વડગામા ચંદ્રકાંત બક્ષી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ગાંધીજી જયપ્રકાશ નારાયણ મહાદેવ દેસાઈ નારાયણ દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રણયને પોતાના કવનનો મુખ્ય વિષય બનાવનાર કવિ કલાપીની પ્રેયસીનું નામ જણાવો. સોનલ મોંઘી (શોભના) આનંદી રમા (રાજબા) સોનલ મોંઘી (શોભના) આનંદી રમા (રાજબા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ સરદાર પટેલ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ સરદાર પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હરિનો માર્ગ છે શૂરાનો, નહિં કાયરનું કામ જોને ___' આ ભજનના રચનાકાર કવિનું નામ શું છે ? પ્રીતમદાસ દયારામ પ્રેમાનંદ ધીરો પ્રીતમદાસ દયારામ પ્રેમાનંદ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? નર્મદ કવિ ખબરદાર બોટાદકર દલપતરામ નર્મદ કવિ ખબરદાર બોટાદકર દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP