ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

ચંદ્રવદન મહેતા
પન્નાલાલ પટેલ
રાજેન્દ્ર શુક્લ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

આદિલ મન્સૂરી
બાલાશંકર કંથારિયા
આસિમ રાંદેરી
વેણીભાઈ પુરોહીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ
પ્રથમ નવલકથા-કરણઘેલો
પ્રથમ ગઝલ-બોધ
પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

પ્રેમ અને જુગુપ્સા
મંડળી મળવાથી થતા લાભ
ક્યારેય વિસરાય નહીં
વાત એક ડાળની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP