ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો : a. વંદે માતરમ્ b. જન્મભૂમિ c. ગુજરાતમિત્ર d. જય હિન્દ i. નરોત્તમ શાહ ii. શામળદાસ ગાંધી iii. અમૃતલાલ શેઠ iv. દીનશા તાલિયારખાન
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ? 1. વર્ષ 2018માં તેમની શતાબ્દી ઉજવવામાં આવી. 2. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો. 3. તેમને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 4. તેમનો વાર્તાસંગ્રહ 'દર્શનિયું' છે.