ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ?

ગોળમેજી પરિષદ
જલિયાવાલા બાગ હત્યાકાંડ
સાયમન કમિશન
ચોરીચોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

વેણીભાઇ પુરોહિત
રાજેન્દ્ર શુકલ
લાભશંકર ઠાકર
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગઝલકાર છે ?

મનુભાઈ પંચોલી
મનોજ ખંડેરિયા
દિલીપ રાણપુરા
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP