ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોંડલના મહારાજા ભગતસિંહે તૈયાર કરાવેલ નવ ખંડનો વિશાળ શબ્દકોષ 'ભગવદ્ગોમંડલ' કયા વિદ્વાને તૈયાર કરેલ છે ? ચંદુલાલ બેચરભાઈ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ધીરુભાઈ ઠાકર નર્મદ ચંદુલાલ બેચરભાઈ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ધીરુભાઈ ઠાકર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મનુભાઈ રાજારામ પંચોળી (દર્શક)નું જન્મસ્થળ જણાવો. પંચાશિયા વાવોલ ઉમરેઠ ચોટિયા પંચાશિયા વાવોલ ઉમરેઠ ચોટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દર્શક'ની કૃતિ 'બંધન અને મુક્તિ' કઈ ઐતિહાસિક ઘટના પર આધારિત છે ? ભારતનો પ્રારંભિક ઈતિહાસ 'હિંદ છોડો' લડત 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન ભારતનો પ્રારંભિક ઈતિહાસ 'હિંદ છોડો' લડત 1857ની સ્વાતંત્ર્ય ક્રાંતિ અસહકાર આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાધાનો અવતાર' તરીકે કોણ ઓળખાય છે ? મીરાંબાઈ પાનબાઈ દાસી જીવણ ગંગાસતી મીરાંબાઈ પાનબાઈ દાસી જીવણ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP