ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સામાજિક સુધારાની ચળવળ દરમિયાન ઈ.સ. 1856માં સ્થપાયેલ વિધાપ્રકાશ સભાના મુખપત્ર ગુજરાત શાળાપત્રના તંત્રીનું નામ જણાવો.

નવલરામ પંડ્યા
કરસનદાસ મૂળજી
નર્મદશંકર
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે.

હેમવિજય સૂરિ
હેમપ્રભસૂરિ
હેમચંદ્ર સૂરી
નિષ્કલંકી નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલા કાવ્ય અને તેના કાવ્યપ્રકારનું કયું જોડકું સાચું છે ?

પ્રશ્ન - સોનેટ
તપાસીએ - ઊર્મિકાવ્ય
જૂનું પિયર - ગરબી
અતિજ્ઞાન - આખ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP