ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યમાં કવિ કઈ વેલને શણગારવાનું કહે છે ?

લગ્ન માટેની
અંતિમ વિદાય માટેની
મિલન માટેની
વિદાય માટેની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માનવ કલ્યાણ ક્ષેત્રે, ઉમદા પ્રવૃત્તિ કરવા બદલ અપાતો 'જયભિખ્ખુ' એવોર્ડ કોની સ્મૃતિમાં એનાયત કરવામાં આવે છે ?

બાલાભાઈ દેસાઈ
જયપ્રસાદ ઠાકર
ભોળાભાઈ પટેલ
જયેશચંદ્ર રણજીતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું પ્રથમ વિજ્ઞાન સામયિક સફારીના તંત્રીનું નામ જણાવો.

વિયજયગુપ્ત મૌર્ય
હર્ષલ પુષ્કર્ણા
ભારદ્વાજ વિજય
નાગેન્દ્ર વિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP