ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યની રચના અને તેના પ્રકાર જોડકા સ્વરૂપે દર્શાવેલ છે, તેમાં કયો વિકલ્પ સાચો નથી ? નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કરણઘેલો - નવલકથા કુંવરબાઈનું મામેરું - આખ્યાન ભણકાર - ખંડકાવ્ય નરસિંહ-મીરાંના પદો - ઊર્મિકાવ્યો કરણઘેલો - નવલકથા કુંવરબાઈનું મામેરું - આખ્યાન ભણકાર - ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ? સુંદરમ્ ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી સુંદરમ્ ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો ? રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ ગાંધીજી વિનોબા ભાવે રવિશંકર મહારાજ મોરારજી દેસાઈ ગાંધીજી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ? મોહન પરમાર હરિશ મંગલમ્ નીરવ પટેલ જોસેફ મેકવાન મોહન પરમાર હરિશ મંગલમ્ નીરવ પટેલ જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશાળે જગ વિસ્તારે નથી એક માનવી, પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ' - પ્રખ્યાત પંક્તિઓ કયા કવિની છે ? બાલમુકુંદ દવે ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી નરસિંહ મહેતા બાલમુકુંદ દવે ઝીણાભાઈ દેસાઈ ઉમાશંકર જોષી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા રમણલાલ વ. દેસાઈ મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ કુન્દનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP