ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. અનન્વય ઉપમા વર્ણસગાઈ શ્લેષ અનન્વય ઉપમા વર્ણસગાઈ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ? વજુ કોટક કેશવ હર્ષદ ધ્રુવ કૃષ્ણલાલ શ્રીધરાણી અંબાલાલ દેસાઈ વજુ કોટક કેશવ હર્ષદ ધ્રુવ કૃષ્ણલાલ શ્રીધરાણી અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ગોળમેજી પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1905માં અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ? ચુનીલાલ મડિયા પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ચુનીલાલ મડિયા પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સંસ્કૃત માંહેથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર" પંક્તિના સર્જકનું નામ જણાવો. પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP