ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ?

મહાકાવ્ય
ખંડકાવ્ય
નવલકથા
ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલી આપતું ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું ?

ઝવેરચંદ મેઘાણી
નારાયણભાઈ દેસાઈ
કવિ ન્હાનાલાલ
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ?

સ્પોર્ટસ ક્ષેત્ર
સાહિત્ય ક્ષેત્ર
સંગીત ક્ષેત્ર
કલા ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ?

ઉપક્રમ
અનુક્રમ
પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
ભારતનો કાર્ય સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP