ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નાટક કલાકાર જયશંકર 'સુંદરી' ઉપનામ કયા નાટકથી મળ્યું હતું ?

સ્વર્ગસુંદરી
રૂપસુંદરી
સૌભાગ્યસુંદરી
વીણાવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે.

શ્યામ સાધુ
અમૃતલાલ યાજ્ઞિક
ડૉ. હરિવલ્લભ ભાયાણી
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP