ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

ભિક્ષુ અખંડાનંદ
સંત પુનિત મહારાજ
સંત અમરદેવીદાસ
પૂ. ડોંગરેજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

રમેશ પારેખ
મકરંદ દવે
વિનોદ જોશી
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

પ્રહલાદ પારેખ
સુરેશ દલાલ
રમણલાલ સોની
કુંદનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ?

વિનેશ અંતાણી
જયંતિલાલ ગોહેલ
વિશ્વનાથ ભટ્ટ
આદિલ મન્સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP