ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત' ના કવિ કોણ છે ? રા.વિ.પાઠક નર્મદ ખબરદાર કલાપી રા.વિ.પાઠક નર્મદ ખબરદાર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘડતર અને ચણતર' કોની આત્મકથા છે ? અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' અમૃતલાલ ઠક્કર (ઠક્કરબાપા) જુગતરામ દવે નાનાભાઈ ભટ્ટ મનુભાઈ પંચોળી 'દર્શક' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તેજરેખા’ કોનો કાવ્યસંગ્રહ છે ? યશવંત શુક્લ ઇન્દુલાલ ગાંધી મધુ રાય સુરેશ જોષી યશવંત શુક્લ ઇન્દુલાલ ગાંધી મધુ રાય સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુંબઈમાં યંગ ઇન્ડિયા ફિલ્મ કંપની કોણે સ્થાપી હતી ? ચુનીલાલ શાહ ભગુભાઈ કારભારી ઈન્દુલાલ યાજ્ઞિક ખરદેશજી કામા ચુનીલાલ શાહ ભગુભાઈ કારભારી ઈન્દુલાલ યાજ્ઞિક ખરદેશજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? ભારતરત્ન પદ્મભૂષણ રેમન મેગ્સેસે પદ્મવિભૂષણ ભારતરત્ન પદ્મભૂષણ રેમન મેગ્સેસે પદ્મવિભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી નરસિંહ મહેતા મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP