ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત' ના કવિ કોણ છે ? રા.વિ.પાઠક નર્મદ ખબરદાર કલાપી રા.વિ.પાઠક નર્મદ ખબરદાર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. બિહારી કબીર રસખાન સૂરદાસ બિહારી કબીર રસખાન સૂરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગ્રંથકીટ' કોનું ઉપનામ છે ? પંડિત સુખલાલજી કાકા કાલેલકર નગીનદાસ પારેખ રાજેશ વ્યાસ પંડિત સુખલાલજી કાકા કાલેલકર નગીનદાસ પારેખ રાજેશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો. પૃથ્વી મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત સવૈયા પૃથ્વી મંદાક્રાંતા શાર્દૂલવિક્રીડિત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી વિનોબા ભાવે ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ? સુરેશ જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાંત બક્ષી ઝવેરચંદ મેઘાણી સુરેશ જોશી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાંત બક્ષી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP