ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિક્ષાપત્રી અને વચનામૃતની રચના કોણે કરેલ છે ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સહજાનંદ
સ્વામી રામતીર્થ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ?

ઝીણાભાઈ દેસાઈ
નટવરલાલ પંડ્યા
નટવરલાલ પટેલ
ચંદ્રકાન્ત પંડયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

અલ્લાબેલી - ગુણવંત આચાર્ય
સીધાં ચઢાણ - પન્નાલાલ પટેલ
વ્યાજનો વારસ - ચુનીલાલ મડિયા
આભ રૂએ એની નવલખ ધારે - શિવકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP