ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ? ઈશ્વર પેટલીકર ત્રિભુવનદાસ લુહાર દક્ષેશ ઠાકર આઈ. કે. વીજળીવાળા ઈશ્વર પેટલીકર ત્રિભુવનદાસ લુહાર દક્ષેશ ઠાકર આઈ. કે. વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા શાંતિલાલ શાહ કિસનસિંહ ચાવડા મધુસૂદન પારેખ ચં. ચી. મહેતા શાંતિલાલ શાહ કિસનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ? નવ્યવિવેચન પછી સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન સાહિત્યમાં આધુનિકતા વિવેચનનું વિવેચન નવ્યવિવેચન પછી સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન સાહિત્યમાં આધુનિકતા વિવેચનનું વિવેચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી ક્યા શહેરમાં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' આવેલી છે ? વડોદરા સુરત અમરેલી નંદરબાર વડોદરા સુરત અમરેલી નંદરબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાચબા-કાચબી'નું ભજન કોનું જાણીતું છે ? પ્રીતમ બાબુસાહેબ ગાયકવાડ ભોજાભગત ધીરો પ્રીતમ બાબુસાહેબ ગાયકવાડ ભોજાભગત ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP