ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અંગ્રેજી ભાષામાં લખાયેલી જવાહરલાલ નહેરુની આત્મકથાનો અનુવાદ મહાદેવ દેસાઇએ કયા નામથી કર્યો છે ?

મારું સાહસ
મારી જીવનકથા
મારો સંઘર્ષ
સત્યાગ્રહની યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
જોરાવરસિંહ જાદવ
સાંઈરામ દવે
દુલેરાય કારાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP