ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ ગઝલના રચયિતા ગઝલકાર કોણ છે - "નયનને બંધ રાખીને..." રમણીક સોમેશ્વર મનહર ઉદાસ બરકત વિરાણી આદિલ મન્સૂરી રમણીક સોમેશ્વર મનહર ઉદાસ બરકત વિરાણી આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટ્ય લેખક અરવિંદ પંડ્યાનું વતન જણાવો. ફતેહપુરા મહેતાપુરા રાયગઢ મહાવીરનગર ફતેહપુરા મહેતાપુરા રાયગઢ મહાવીરનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... ધૂમકેતુ ઉશનસ્ સ્નેહરશ્મિ ફિલસૂફ ધૂમકેતુ ઉશનસ્ સ્નેહરશ્મિ ફિલસૂફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા હરિગીત પૃથ્વી મનહર સવૈયા હરિગીત પૃથ્વી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો, એના અભિનયથી ખુશ થઈ છોકરાઓએ તેનું નામ શું પાડ્યું હતું ? વીજળી ઉર્વશી ગૌરી સુંદરી વીજળી ઉર્વશી ગૌરી સુંદરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP