ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતા અને મીરાં માટે "ખરા ઈલ્મી" અને "ખરા શૂરા" વિશેષણો કોણે આપ્યા છે ? દલપતરામ કલાપી નર્મદ રાજેન્દ્ર શાહ દલપતરામ કલાપી નર્મદ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોક્રેટિસ નવલકથાના લેખક કોણ ? ક.મા.મુનશી મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ક.મા.મુનશી મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ દરબાર પુંજાવાળા ધીરુબહેન પટેલ દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ રમેશ પારેખ જયંત કોઠારી ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈસુના ચરણે' નામની નવલકથાના લેખકનું નામ જણાવો. એન્ટન ચેખોવ પ્રફુલ્લ દવે શ્યામ સાધુ ચુનીલાલ મડિયા એન્ટન ચેખોવ પ્રફુલ્લ દવે શ્યામ સાધુ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. પ્રીતમ વલ્લભ મેવાડો અખો ઝવેરચંદ મેઘાણી પ્રીતમ વલ્લભ મેવાડો અખો ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP