ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ ભક્ત કવિ દયારામની છે ? કૈવલ્યગીતા શિવપુરાણ દશમસ્કંધ પ્રેમરસગીતા કૈવલ્યગીતા શિવપુરાણ દશમસ્કંધ પ્રેમરસગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણસાઈની વાર્તા’નું સ્પાદન કાર્ય કોણે કર્યું છે ? પીતાંબર પટેલ અમૃતલાલ ભટ્ટ મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી પીતાંબર પટેલ અમૃતલાલ ભટ્ટ મુકુંદરાય પટ્ટણી હર્ષદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી ડોલન શૈલી પ્રવાહી શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી ડોલન શૈલી પ્રવાહી શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ? શ્રીમદ રાજચંદ્ર ઈચ્છારામ દેસાઈ ગૌરીશંકર જોષી વિનેશ અંતાણી શ્રીમદ રાજચંદ્ર ઈચ્છારામ દેસાઈ ગૌરીશંકર જોષી વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતપંખી‘ નવલકથાના સર્જક કોણ છે ? નવલરામ ત્રિવેદી વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા નવલરામ ત્રિવેદી વર્ષા અડાલજા સુંદરજી બેટાઈ ચં.ચી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? શામળ ભટ્ટ પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા શામળ ભટ્ટ પ્રેમાનંદ આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP