ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ? ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર ઝવેરચંદ મેઘાણી રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર ઝવેરચંદ મેઘાણી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક અને તખલ્લુસ (ઉપનામ) ની દ્રષ્ટીએ કયું જોડકું ખોટું છે ? કેશવલાલ ધ્રુવ - વનમાળી લાભશંકર ઠાકર - લઘરો ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી કેશવલાલ ધ્રુવ - વનમાળી લાભશંકર ઠાકર - લઘરો ભોગીલાલ ગાંધી - ચાંદામામા મધુસૂદન પારેખ - પ્રિયદર્શી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? ભૈયાદાદા ભદભર નેના પોસ્ટ ઓફિસ શરણાઈના સૂર ભૈયાદાદા ભદભર નેના પોસ્ટ ઓફિસ શરણાઈના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? નૃસિંહ વિભાકર ફુલચંદ શાહ મણિશંકર ભટ્ટ ડાહ્યાભાઈ ધોળશાજી નૃસિંહ વિભાકર ફુલચંદ શાહ મણિશંકર ભટ્ટ ડાહ્યાભાઈ ધોળશાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... ફિલસૂફ ઉશનસ્ ધૂમકેતુ સ્નેહરશ્મિ ફિલસૂફ ઉશનસ્ ધૂમકેતુ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? ભારતનો કાર્ય સિદ્ધાંત ઉપક્રમ અનુક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ભારતનો કાર્ય સિદ્ધાંત ઉપક્રમ અનુક્રમ પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP