ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ખંડુભાઈ દેસાઈ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય, ખેમી, જક્ષણી, કોદર વગેરે વાર્તાઓના લેખક કોણ છે ? રા.વિ.પાઠક પેટલીકર ધૂમકેતુ પન્નાલાલ પટેલ રા.વિ.પાઠક પેટલીકર ધૂમકેતુ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? અમિત ઠક્કર અનિકેત ખાંડેકર નૃસિંહ વિભાકર ત્રિભુવનદાસ ગજ્જર અમિત ઠક્કર અનિકેત ખાંડેકર નૃસિંહ વિભાકર ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ સુંદરમ્ કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ હરિહર કવિ સુંદરમ્ કવિ ઉશનસ્ કવિ કાન્ત કવિ હરિહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરાનો કયો સાહિત્યપ્રકાર જાણીતો છે ? કાફી ખંડકાવ્ય ચાબખી ગરબી કાફી ખંડકાવ્ય ચાબખી ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... આપેલ તમામ સૂપડું સવા લાખનું... આસો માસો શરદ પૂનમની રાત જો... મન મોર બની થનગાટ કરે... આપેલ તમામ સૂપડું સવા લાખનું... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP