ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં ભક્તિગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો ? પ્રેમાનંદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ દલપતરામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જનાન્તિકે’ નિબંધ સંગ્રહના રચયિતા કોણ છે ? સુરેશ જોષી ગૌરીશંકર જોષી નાનાલાલ જયન્ત પાઠક સુરેશ જોષી ગૌરીશંકર જોષી નાનાલાલ જયન્ત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' નવલકથાના લેખક કોણ છે ? ઉમાશંકર જોશી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ઉમાશંકર જોશી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર અને રચયિતાની દૃષ્ટિએ કઈ જોડ ખોટી છે ? ધનપાલ - ભવિસતકાહા ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ધનપાલ - ભવિસતકાહા ચંદબરદાઈ - પૃથ્વીરાજરાસો કલ્હણ - કથાસરિતસાગર રાજા ભોજ - સરસ્વતી કંઠાભરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સમર્થ સાક્ષાર આચાર્ય આનંદશંકર ધ્રુવની પ્રસિદ્ધ કૃતિ જણાવો. વિચારમાધુરી ગ્રંથાવલિ ચિંતાગ્રસ્ત કાવ્યવિચાર વિચારમાધુરી ગ્રંથાવલિ ચિંતાગ્રસ્ત કાવ્યવિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? વહી જતી પાછળ રમ્યઘોષા ટોળા અવાજ ઘોંઘાટ લઘરો મારે નામને દરવાજે વહી જતી પાછળ રમ્યઘોષા ટોળા અવાજ ઘોંઘાટ લઘરો મારે નામને દરવાજે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP