ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંગળિયાત' ના લેખક કોણ ? ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ અશ્વિની ભટ્ટ જોસેફ મેકવાન ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ અશ્વિની ભટ્ટ જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી ક્યું પુસ્તક કવિ ન્હાનાલાલનું નથી ? જયાજયંતી ચિત્રદર્શનો ચૂંદડી વિશ્વગીતા જયાજયંતી ચિત્રદર્શનો ચૂંદડી વિશ્વગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકગાયક મણિરાજ બારોટનું અભિનેતા તરીકે પ્રથમ ચલચિત્ર કયું છે ? ગુણસુંદરીનો ઘરસંસાર ઢોલો મારા મલકનો લીલૂડી ધરતી મનોરમા ગુણસુંદરીનો ઘરસંસાર ઢોલો મારા મલકનો લીલૂડી ધરતી મનોરમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ? બાલાશંકર કંથારિયા વેણીભાઈ પુરોહીત આસિમ રાંદેરી આદિલ મન્સૂરી બાલાશંકર કંથારિયા વેણીભાઈ પુરોહીત આસિમ રાંદેરી આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ? વિશ્વનાથ ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા મણિલાલ દ્વિવેદી ન્હાનાલાલ વિશ્વનાથ ભટ્ટ નરસિંહરાવ દિવેટિયા મણિલાલ દ્વિવેદી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ? પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી પન્નાલાલ પટેલ મનુભાઈ પંચોળી ગોવર્ધનરામ ત્રિપાઠી જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP