ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ? મૈથિલીશરણ ગુપ્ત સુમિત્રાનંદન પંત મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી મૈથિલીશરણ ગુપ્ત સુમિત્રાનંદન પંત મનુભાઈ પંચોળી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રમુખપદે રાજકોટ ખાતે ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ ક્યારે યોજાઈ ? 1921 1922 1923 1924 1921 1922 1923 1924 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? સત્યમ્ શિવમ્ પ્રેમભક્તિ કોયા ભગત સત્યમ્ શિવમ્ પ્રેમભક્તિ કોયા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આજ આનંદ મારા અંગમાં ઉપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી - આ ભક્તિસભર રચના કોની છે ? દયારામ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ અખો મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે. વિશ્વનાથ ભટ્ટ નગીન પારેખ બંસીધર શુકલ હરિહર ભટ્ટ વિશ્વનાથ ભટ્ટ નગીન પારેખ બંસીધર શુકલ હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? નરહરિ પરીખ રમણલાલ દેસાઇ ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા નરહરિ પરીખ રમણલાલ દેસાઇ ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP