ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખાયા સો ખાયા, ખાયા સો પાયા' કહેવતનો અર્થ શું થાય ? ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી. જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું. ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો. કરકસરપૂર્વક જીવન જીવવું. ખાવું-પીવું અને લ્હેરથી મોજમજા કરવી. જાતે ન ઉપભોગ કરતાં બીજાને ખવડાવીને રાજી થવું. ખાવાને બદલે ધનનો સંગ્રહ કરવો. કરકસરપૂર્વક જીવન જીવવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો - શુચિસ્મિતા બહુવ્રીહી દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ બહુવ્રીહી દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો તદ્વિત પ્રત્યયનો પ્રકાર નથી ? સ્વામિત્વવાચક ન્યૂનતાવાચક કર્તુંવાચક લઘુતાવાચક સ્વામિત્વવાચક ન્યૂનતાવાચક કર્તુંવાચક લઘુતાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં' કર્મણી કર્તરી પ્રેરક ભાવે કર્મણી કર્તરી પ્રેરક ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ? દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો. સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યું અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. એ, એ માંથી માં, એ થી, એ એ, એ માંથી માં, એ થી, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP