ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ?

જેવી સોબત તેવી અસર પડે
સમય ઓછો અને કામ ઘણાં
સાવ કંગાળ હોવું
સ્વાર્થમાં નજર હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

મામા આવ્યા, લાવ્યા મજાની વાતો
સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ
સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો
મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP