ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આશીર્વાદ’ શબ્દનો વર્ણવિગ્રહ કેમ થશે ?

આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ
આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ
આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ
આ + શી + ર્ + વ્ + આ + દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની બોલવાની અભિવ્યક્તિમાં શું આવે છે ?

લાઘવ
અર્યછાયા
ભાવપલટો
ચમત્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP