ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

પ્રમાણવાચક
નકરવાચક
સ્વીકારવાચક
સંભાવનાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સાપને ઘેર સાપ પરોણો કહેવતનો અર્થ શું થાય ?

દુર્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો.
સજ્જનો સાથે સજ્જનોનો મેળાપ થવો
સજ્જન વ્યક્તિના ઘરે સાપ નીકળવો
સજ્જનો સાથે દુર્જનોનો મેળાપ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP