Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
શ્રીમદ્ રાજચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું'

નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતનું વાવેતર કરવું
વાતને વખતસર રજૂ કરવી
વાતને જેવી છે તેવી રજૂ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP