Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.

રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100
રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000
રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150
રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિને કોણે વેગ આપ્યો ?

શેઠ બંધુઓ
પુરાણી બંધુઓ
ક્ષત્રિય બંધુઓ
વોરા બંધુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાનો ઉત્તમ જ્ઞાનકોષ (એન્સાઈકલોપેડીયા) 'ભગવતગોમંડળ'ની રચના કોણે કરી ?

ડૉ. ધીરૂભાઈ ઠાકર
મહારાજા ભગવતસિંહજી
મહારાજા કૃષ્ણકમારસિંહજી
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં પ્રાચીન સૂર્યમંદિર ક્યાં આવેલ છે ?

ગોધરા
ખંભાત
મોઢેરા
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP