ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકા જોડો. (a) ગ્રામ પંચાયતોની રચના(b) રાજ્યના એડવોકેટ જનરલ (c) વિધાનસભાઓની રચના (d) નાણાં કમીશન(1) આર્ટિકલ – 170(2) આર્ટિકલ – 280(3) આર્ટિકલ – 40(4) આર્ટિકલ – 165 c-4, a-3, b-2, c-1 c-2, b-4, a-3, d-1 a-4, c-1, d-2, b-3 b-4, a-3, c-1, d-2 c-4, a-3, b-2, c-1 c-2, b-4, a-3, d-1 a-4, c-1, d-2, b-3 b-4, a-3, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 15 જુલાઈ, 1947 23 એપ્રિલ, 1949 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 15 જુલાઈ, 1947 23 એપ્રિલ, 1949 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? સંસદ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી સંસદ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના કયા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 15 ઓગસ્ટ, 1950 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1947 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અત્યારસુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલીવાર લગાવેલ છે ? 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP