ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. ડૉ.હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ચુનીલાલ મડિયા ધના ભગત ડૉ.હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ચુનીલાલ મડિયા ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? રણજીતરામ મહેતા નર્મદ રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા નર્મદ રામનારાયણ પાઠક હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ઈંધણ ગોરસ અનિમેષ તેજરેખા ઈંધણ ગોરસ અનિમેષ તેજરેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ? નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર નરસિંહ મહેતા પુરસ્કાર જયશંકર સુંદરી પુરસ્કાર દલપતરામ પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અસૂર્યલોક' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. આત્મકથા નિબંધ નવલકથા કવિતા આત્મકથા નિબંધ નવલકથા કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP