ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? વંથલી સોમનાથ માણાવદર તળાજા વંથલી સોમનાથ માણાવદર તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટમાં પૃથ્વી છંદ પ્રયોજનાર સૌપ્રથમ કવિ કોણ છે ? પન્ના નાયક બ. ત્રિભુવનદાસ લુહાર બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ પન્ના નાયક બ. ત્રિભુવનદાસ લુહાર બળવંતરાય ઠાકોર ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? પાનબાઈ દયારામ ગંગાસતી મીરાબાઈ પાનબાઈ દયારામ ગંગાસતી મીરાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? દર્શક પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી દર્શક પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ શિવ પંડ્યા બંસીલાલ વર્મા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ શિવ પંડ્યા બંસીલાલ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP