સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
A) પૂર્વજન્યાવર્તનવાદ
B) ભારતીય આયુર્વેદાચાર્ય જે જનીનવિદ્યાનું ઉચ્ચ જ્ઞાન ધરાવતા હતા
C) અચળ તાપમાને નિશ્ચિત દળનાં વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે
D) સ્થિતિસ્થાપકતા અને વિરુપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ
1) ચરક
2) અર્ન્સ હકલ
3) રોબર્ટ હૂક
4) રોબર્ટ બાઈલ

a-2, b-3, c-4, d-1
a-1, b-3, c-2, d-4
a-1, b-2, c-4, d-3
a-2, b-1, c-4, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સ્નેલનો નિયમ શાના માટે છે ?

પ્રકાશનો વેગ
પ્રકાશનો પ્રવેગ
પ્રકાશનું વક્રીભવન
પ્રકાશનું પરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના ભારતીય વૈજ્ઞાનિકોમાંથી રસાયણશાસ્ત્રી તરીકે કોણ પ્રખ્યાત હતું ?

પ્રફુલ્લચંદ્ર રોય
જગદીશચંદ્ર બોઝ
હોમી ભાભા
સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'પદાર્થ નાના કણોના બનેલા છે' એવું પ્રતિપાદન કયા ભારતીય વૈજ્ઞાનિકે કર્યું હતું ?

કણદ
વરાહમિહિર
આર્યભટ્ટ
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP