વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યોગ્ય જોડકા જોડો.A) નેશનલ મિટેલર્જિકલ લેબોરેટરીB) ઈન્ડિયન એસો. ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સC) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગi. પુનાii. અમદાવાદiii. લખનૌ A-i, B-ii, C-iii A-ii, B-i, C-iii A-i, B-iii, C-ii A-iii, B-i, C-ii A-i, B-ii, C-iii A-ii, B-i, C-iii A-i, B-iii, C-ii A-iii, B-i, C-ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં 'નેશનલ સાયબર સિક્યોરિટી' માટે કઈ નીતિ સંબંધિત છે ? નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2015 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2016 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2014 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2013 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2015 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2016 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2014 નેશનલ સાયબર સિક્યોરીટી પૉલીસી, 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રથમ કમ્પ્યૂટર પ્રોગ્રામ કોના દ્વારા તૈયાર કરાયો હતો ? બ્લેઝ પાસ્કલ ચાર્લ્સ બેબેઝ લેડી અડા અગસ્તા હાવર્ડ એકિન બ્લેઝ પાસ્કલ ચાર્લ્સ બેબેઝ લેડી અડા અગસ્તા હાવર્ડ એકિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘મિશન ઈનોવેશન' શું છે ? પુનઃ પ્રાપ્ય અક્ષય ઊર્જાના વિકાસ માટે વિશ્વન પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં નવીનતાને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન છે. નવા ઉધમીઓ નવી ટેકનોલોજીનો સસ્તા દરે ઉપયોગ કરે તે માટે મિશન ઈનોવેશનની શરૂઆત કરવામાં આવી છે. ટકાઉ કૃષિના વિકાસ માટે વિશ્વની પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. પુનઃ પ્રાપ્ય અક્ષય ઊર્જાના વિકાસ માટે વિશ્વન પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં નવીનતાને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ મિશન છે. નવા ઉધમીઓ નવી ટેકનોલોજીનો સસ્તા દરે ઉપયોગ કરે તે માટે મિશન ઈનોવેશનની શરૂઆત કરવામાં આવી છે. ટકાઉ કૃષિના વિકાસ માટે વિશ્વની પ્રમુખ 20 અર્થવ્યવસ્થાઓ દ્વારા સ્થાપિત કરાયેલું મિશન. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો ખોટા છે ? આપેલ બંને કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) લંડન સ્થિત રોયલ સોસાયટીના સદસ્ય બનનારા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ? પ્રફુલ્લચંદ્ર રોય જગદીશચંદ્ર બોઝ શ્રી નિવાસ રામાનુજ સી.વી. રામન પ્રફુલ્લચંદ્ર રોય જગદીશચંદ્ર બોઝ શ્રી નિવાસ રામાનુજ સી.વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP