Talati Practice MCQ Part - 4
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કૃતિ કઈ છે અને તેના લેખક જણાવો.

શર્વિલક – રસિકલાલ પારેખ
બૃહદપિંગળ – રા.વિ. પાઠક
ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સમ્રાટ અશોકે કોના કહેવાથી બોદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો ?

રાધાગુપ્ત
ચાણક્ય
ઉપગુપ્ત
ખલ્લાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP