ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ભોળાનાથ સારાભાઇ દિવેટિયા
રાજા રામમોહનરાય
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ?

વિલિયમ બેન્ટિક
વિલિયમ ટલે
વિલિયમ જ્યોર્જ
વિલિયમ ક્લાઈવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ?

કોઈનો લાડકવાયો
સમરાંગણ
કંકાવટી
વેરની વસૂલાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ?

છત્રપતિ શિવાજી
સમ્રાટ અશોક
અકબર
કૃષ્ણદેવરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ?

લોર્ડ નોર્થબ્રેક
લોર્ડ રિપન
લોર્ડ મેયો
લોર્ડ લીટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP