ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ સારાભાઇ દિવેટિયા રાજા રામમોહનરાય ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ સારાભાઇ દિવેટિયા રાજા રામમોહનરાય ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1829માં કયા અંગ્રેજ ગવર્નરે સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો ? વિલિયમ બેન્ટિક વિલિયમ ટલે વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે વિલિયમ બેન્ટિક વિલિયમ ટલે વિલિયમ જ્યોર્જ વિલિયમ ક્લાઈવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? કોઈનો લાડકવાયો સમરાંગણ કંકાવટી વેરની વસૂલાત કોઈનો લાડકવાયો સમરાંગણ કંકાવટી વેરની વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના બંગાળના ક્યા રાજાએ કરી હતી ? સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન સૂર્યસેન ધર્મપાલ નંદિપાલ પૂર્ણસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક અકબર કૃષ્ણદેવરાય છત્રપતિ શિવાજી સમ્રાટ અશોક અકબર કૃષ્ણદેવરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ? લોર્ડ નોર્થબ્રેક લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ લીટન લોર્ડ નોર્થબ્રેક લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ લીટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP