ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?

ભોળાનાથ સારાભાઇ દિવેટિયા
રાજા રામમોહનરાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો.

અનકવર્ડ ટુથ
અંડર ગ્રાઉન્ડ રિયાલિટી
વેઈટિંગ ફોર અ વિઝા
વ્હુ ઈઝ દલિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ?

કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ
ઈલ્તુમીશનો ગુંબજ
કુતુબ મિનાર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

ગાંધીજી
રાજ નારાયણ બોઝ
પંડિત દીનદયાળ
બાળ ગંગાધર ટિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP