Talati Practice MCQ Part - 2
સમાસ ઓળખાવો :– નિરંતર

અવ્યયીભાવ
કર્મધારય
ષષ્ઠી તત્પુરુષ
દ્વન્દ્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

સિતાંશુ યશચંદ્ર
ચુનીલાલ મડિયા
મણીલાલ દેસાઈ
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ?

યશોદા
મહામાયા
ત્રિશાલા
જમેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP