Loading [Contrib]/a11y/accessibility-menu.js

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન
સોડિયમ અને કેલ્શિયમ આયન
સોડિયમ અને પોટેશિયમ આયન
કેલ્શિયમ અને પોટેશિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો :

હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે.
હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે.
હિન્દુઓ પૂરતો સીમિત છે.
ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે

ઑગસ્ત કૉમ્ત
એમ.પી. પોલેટ
પ્લૂટો
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
2011 વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી હતી ?

582 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
682 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી
482 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

સાબરમતી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP