GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

નાણાં ખરડાને મંજૂર કરવા માટે
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે
બજેટ બનાવવા માટે
નાણાં ખરડાને પસાર કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ઓ.આર.એસ. દ્રાવણ તૈયાર કરવા એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી લેવાની હોય છે ?

2 લિટર
500 મીલી
200 મીલી
1 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP