Talati Practice MCQ Part - 7
‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાલા
મહેન્દ્ર મેઘાણી
કાકાસાહેબ કાલેલકર
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે...

તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી
ઉત્પાદન ઘણું ધીમું હોય છે
ખુબ જ મોંઘી છે
તેનો સંચય કરવો સહેલો છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP