Talati Practice MCQ Part - 6
કયો ઍવોર્ડ માનવ હક્કોને સ્પર્શે છે ?

રાજીવ ગાંધી ઍવોર્ડ
માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ
રાજાજી ઍવોર્ડ
નેલ્સન મંડેલા ઍવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

27 (1/8)%
18 (1/13)%
23 (1/13)%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડ્યું હતું ?

બાબુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
સુરેશ મહેતા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો.
1) પારકી આશ સદા નિરાશ
2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું
3) માગ્યા કરતાં મરવું ભલું
4) વિશ્વાસે વહાણ ચાલે
P) માગ્યા વિના માય ન પીરસે
Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય
R) વાડ વગર વેલો ન ચઢે
S) નસીબ ચાર ડગલાં આગળ

1-Q, 2-R, 3-S, 4-P
1-S, 2-R, 3-P, 4-Q
1-S, 2-Q, 3-P, 4-R
1-R 2-S, 3-P. 4-Q

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP