GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
નીચેનામાંથી કર્યું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી ?

નવી દ્રષ્ટિ
પૂર્વ યુરોપનો પ્રવાસ
હિમાલયના હિંડોળે
હિમાલયનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો.’ - આ કથન કોણે કરેલું ?

સુભાષચંદ્ર બોઝ
ડૉ. આંબેડકર
જવાહરલાલ નહેરુ
ગોપાલક્રિશ્ન ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP